હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૦૨, ૧૫૧મી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દ્રારા ૧૦૦૧ જેટલા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઈ-લકાર્પણ, ઈ-ભૂમિપૂજન તથા નંદઘર ઈન્ફોર્મેશન ટ્રેક્રીંગ એપ્લીકેશનનું લોચિંગ, ઉના તાલુકાના ખાપટ-૩ આંગણવાડી કેન્દ્ર, ગીરગઢડા-૯ આંગણવાડી કેન્દ્રનું મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કર્યું હતું. જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અને ૨ જી ઓક્ટોબર રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિતે આજે હેન્ડ વોશીંગ કાર્યક્રમની જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે, આંગણવાડીની બહેનો ખુબ સારૂ કામ કરે … Continue reading ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે તા.૨ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિતે હેન્ડ વોશીંગ કાર્યક્રમ યોજાયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed